Feed

આવ્યો ગુરુનો વાર, આશાતના તીર્થની ટાળ
તીર્થ પ્રત્યેનો પરમપૂજ્યભાવ સર્વસમૃદ્ધિનું મૂળ છે. ધન-પદ-પ્રતિષ્ઠાની હાનિ આપણે ચલાવી લેતા નથી. એનું કારણ ધનાદિ પ્રત્યેનો અત્યંત લગાવ છે.

પૂજ્ય સિદ્ધિસૂરિ દાદા ની આરતી
ૐ સિદ્ધિસૂરિ દાદા ( ૨ ) આપ શરણ ભવતારી (૨) ભવિ જન દુઃખહારી ... (૧) શ્રુત-જિનભક્તિ કે હો ધારક, સમતા રસધારી , દાદા સમતા રસધારી ; ભવદવ તાપ નિવારક (૨) મહિમા અતિભારી ... (૨)

આવ્યો ગુરુનો વાર, તીરથ મહિમા અપરંપાર
બહિર્મુખી ચેતનાને , અંતર્મુખી બનાવે છે તીર્થ. અંતર્મુખી ચેતનાને , અંતરાત્મા બનાવે છે તીર્થ. અંતરાત્મા ચેતનાને , પરમાત્મા બનાવે છે તીર્થ. આથી જ કહેવાયું છે કે , સર્વસમૃદ્ધિનો આધાર છે તીર્થ...

પરમ પૂજ્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ની આરાધના
એક એવું નામ જેના શ્રવણ માત્રથી શાતા અનુભવાય. પૂજ્ય બાપજી દાદા... એક એવું સ્થાન જેના શરણે જવા માત્રથી ટાઢક અનુભવાય. એઓશ્રીની સ્તુતિ-સ્તવન-સત્તાવીસા- મંત્રજાપનું
