ૐ સિદ્ધિસૂરિ દાદા ( ૨ )
આપ શરણ ભવતારી (૨)
ભવિ જન દુઃખહારી ... (૧)
શ્રુત-જિનભક્તિ કે હો ધારક, સમતા રસધારી ,
દાદા સમતા રસધારી ;
ભવદવ તાપ નિવારક (૨)
મહિમા અતિભારી ... (૨)
દીર્ઘ સંયમી દીર્ઘ તપસ્વી , આયુ દીર્ઘ ધારી ,
દાદા આયુ દીર્ઘ ધારી ; અનુપમયોગી વાત્સલ્યશાળી (૨)
બાપજી નામધારી ... (૩)
સાધુ સેવા દિલ મેં ભાઈ , મણિ આજ્ઞા ધારી ,
દાદા મણિ આજ્ઞા ધારી ;
લબ્ધિ-સિદ્ધિ પ્રગટ પ્રભાવી (2)
પરમ બ્રહ્મચારી ... (૪)
દીનદયાલુ સિદ્ધિસૂરિજી , નામ મંગલકારી ,
દાદા નામ મંગલકારી ;
આપ ચરણ હિતકારી ( ૨ ) , સેવે નરનારી (૫)
ૐ સિદ્ધિસૂરિ દાદા ( ૨ ) આપ શરણ ભવતારી (૨) ભવિ જન દુઃખહારી ... (૧)
શ્રુત-જિનભક્તિ કે હો ધારક, સમતા રસધારી , દાદા સમતા રસધારી ; ભવદવ તાપ નિવારક (૨)…
Read more
સુવિચાર
તીર્થ તારક છે માટે જ , દુર્મતિને દૂર કરે છે, દુઃખ થી બચાવે છે, દુર્ગતિથી ઉગારે છે. તીર્થ પ્રાપક છે, માટે જ, સન્મતિ આપે છે, વિશુદ્ધ સુખ આપે છે,…
Read more
બહિર્મુખી ચેતનાને , અંતર્મુખી બનાવે છે તીર્થ. અંતર્મુખી ચેતનાને , અંતરાત્મા બનાવે છે તીર્થ. અંતરાત્મા ચેતનાને , પરમાત્મા બનાવે છે તીર્થ. આથી જ કહેવાયું છે કે , સર્વસમૃદ્ધિનો આધાર છે…
Read more
એક એવું નામ જેના શ્રવણ માત્રથી શાતા અનુભવાય. પૂજ્ય બાપજી દાદા... એક એવું સ્થાન જેના શરણે જવા માત્રથી ટાઢક અનુભવાય. એઓશ્રીની સ્તુતિ-સ્તવન-સત્તાવીસા- મંત્રજાપનું પ્રતિદિન ત્રિકાળ શ્રવણ, કમ સે કમ પ્રતિદિન…
Read more
તીર્થ પ્રત્યેનો પરમપૂજ્યભાવ સર્વસમૃદ્ધિનું મૂળ છે.
ધન-પદ-પ્રતિષ્ઠાની હાનિ આપણે ચલાવી લેતા નથી. એનું કારણ ધનાદિ પ્રત્યેનો અત્યંત લગાવ છે. તો તીર્થને પહોંચતી હાનિને કેમ ચલાવી લઈએ છીએ ? શું આપણો…
Read more